વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપણી વન્ય વનસ્પતિઓ, માછલીઓ અને સૂક્ષ્મજીવ સંશોધન દ્રવ્ય તરીકે વપરાય છે. જેમાંથી ઉપયોગી જનીનનું વહન આપણા પાલતુ પ્રાણીઓ અને સંવર્ધિત વનસ્પતિઓમાં કરી વધુ ઉત્પાદન કરતા, રોગમુક્ત વિવિધતા જનીનિક ફેરફારો દ્વારા મેળવાય છે. તે નવી વિવિધતાઓ માટેનો પણ સ્રોત બને છે.

Similar Questions

જનીન બેંકમાં જીનેટિક મટીરીયલનો કયા સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે?

જૈવવિવિધતાના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોની ચર્ચા કરો.

નીચેનામાંથી કયો વિસ્તાર ભારતમાં જૈવવિવિધતા માટે હૉટસ્પોટ

  • [AIPMT 2012]

પરાગનયન નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આપેલ સેવાનો સમાવેશ શેમાં કરી શકાય છે ?

પવિત્ર ઉપવનો (ગ્રોવ્સ) એ શું છે ? જૈવવિવિધતાના સંરક્ષણમાં તેનો ફાળો જણાવો.