વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.
આપણી વન્ય વનસ્પતિઓ, માછલીઓ અને સૂક્ષ્મજીવ સંશોધન દ્રવ્ય તરીકે વપરાય છે. જેમાંથી ઉપયોગી જનીનનું વહન આપણા પાલતુ પ્રાણીઓ અને સંવર્ધિત વનસ્પતિઓમાં કરી વધુ ઉત્પાદન કરતા, રોગમુક્ત વિવિધતા જનીનિક ફેરફારો દ્વારા મેળવાય છે. તે નવી વિવિધતાઓ માટેનો પણ સ્રોત બને છે.
એ પ્રકારનું સંરક્ષણ કે જેમાં સંકટમાં રહેલ જાતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢીને એક વિશેષ જગ્યામાં લઈજઈ, સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી રીતે સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી રાખી શકાય, તેને કહે છે :
.....વર્ષમાં પાર્લામેન્ટ દ્વારા જૈવવિવિધતા એક્ટ ઓફ ઈન્ડિયા પસાર કરવામાં આવ્યો હતો.
જનીન બેંકમાં જીનેટિક મટીરીયલનો કયા સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે?
પૃથ્વી સમિતિ $1992 $ માં રીઓ ડેજેનેરો માં યોજાયો હતો જેને પરિણામે ......
એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.