જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન કયાં યોજવામાં આવ્યું હતું?
...... ના પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.
ભારતમાં આવેલાં સ્વસ્થાન સંરક્ષણ મુજબ યોગ્ય જોડકાં જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ જૈવાવરણ આરક્ષિત વિસ્તારો | $(I)$ $14$ |
$(Q)$ રાષ્ટ્રીય ઉદ્યાનો | $(II)$ $448$ |
$(R)$ વન્યજીવન અભયારણ્યો | $(III)$ $90$ |
નીચેના પૈકી કોનો સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશ થતો નથી?
જૈવવિવિવધતાનાં ઉપભોક્તા મૂલ્યો જેવા કે ખોરાક, ઔષધિઓ, બળતણ અને રેસાઓનો ઉપયોગ ઉદાહરણ સાથે સમજાવો.