અરવલ્લીની પર્વતમાળાઓ ક્યાં આવેલી છે?

  • A
    રાજસ્થાન
  • B
    મેધાલય
  • C
    મહારાષ્ટ્ર
  • D
    ગુજરાત

Similar Questions

જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન કયાં યોજવામાં આવ્યું હતું?

...... ના પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.

ભારતમાં આવેલાં સ્વસ્થાન સંરક્ષણ મુજબ યોગ્ય જોડકાં જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$  જૈવાવરણ આરક્ષિત વિસ્તારો $(I)$  $14$
$(Q)$  રાષ્ટ્રીય ઉદ્યાનો $(II)$  $448$
$(R)$  વન્યજીવન અભયારણ્યો $(III)$  $90$

નીચેના પૈકી કોનો સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશ થતો નથી?

જૈવવિવિવધતાનાં ઉપભોક્તા મૂલ્યો જેવા કે ખોરાક, ઔષધિઓ, બળતણ અને રેસાઓનો ઉપયોગ ઉદાહરણ સાથે સમજાવો.