કયા સજીવો પર્યાવરણમાં સૌથી અનુકુલિત ગણાય છે ?

  • A

      પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરતા લક્ષણો ધરાવતા

  • B

      વિકાસ ક્ષમતાને પ્રોત્સાહિત કરતા લક્ષણો ધરાવતા

  • C

      વૃદ્ધિ ક્ષમતાને પ્રોત્સાહિત કરતા લક્ષણો ધરાવતા

  • D

      ભિન્નતાની ક્ષમતા ધરાવતા

Similar Questions

નીચેનામાંથી કયું ડાર્વિનવાદનો ઉદ્દ વિકાસ દ્વારા અપાયું નથી?

લાંબા સમયનું અનુકૂલન .....માં મદદરૂપ છે.

નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .

  • [AIPMT 1993]

ડાર્વિનવાદની ઘટનાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો.

$I -$ નૈસર્ગિક પસંદગી

$II -$ ભિન્નતા અને તેની આનુવંશિકતા

$III -$ યોગ્યતમની ચિરંજીવિતતા

$IV -$ અસ્તિત્વ માટે સંઘર્ષ

ઉદવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળસાર ........ છે.