કયા સજીવો પર્યાવરણમાં સૌથી અનુકુલિત ગણાય છે ?
પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરતા લક્ષણો ધરાવતા
વિકાસ ક્ષમતાને પ્રોત્સાહિત કરતા લક્ષણો ધરાવતા
વૃદ્ધિ ક્ષમતાને પ્રોત્સાહિત કરતા લક્ષણો ધરાવતા
ભિન્નતાની ક્ષમતા ધરાવતા
નીચેનામાંથી કયું ડાર્વિનવાદનો ઉદ્દ વિકાસ દ્વારા અપાયું નથી?
લાંબા સમયનું અનુકૂલન .....માં મદદરૂપ છે.
નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .
ડાર્વિનવાદની ઘટનાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો.
$I -$ નૈસર્ગિક પસંદગી
$II -$ ભિન્નતા અને તેની આનુવંશિકતા
$III -$ યોગ્યતમની ચિરંજીવિતતા
$IV -$ અસ્તિત્વ માટે સંઘર્ષ
ઉદવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળસાર ........ છે.