વ્યાખ્યા $/$ સમજૂતી આપો : ભિન્નતા અને યોગ્યતમની ચિરંજીવિતા
વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે.
લેમાર્કવાદ વિશે સમજૂતી આપી તેની ત્રુટિઓ જણાવો.
લેમાર્ક ક્યા પ્રાણીના ઉદાહરણ દ્વારા ઉદવિકાસ સમજાવવા પ્રયત્ન કર્યો હતો?
બ્રાન્સિંગ ડીસેન્ટ એ ચાવી ખ્યાલ છે.
આ વિધાન પર ટિપ્પણી કરો કે ઉદવિકાસ અને પ્રાકૃતિક પસંદગી એ કેટલીક બીજી પ્રક્રિયાઓને કારણે જોવા મળતું અંતિમ પરિણામ છે, પણ તે પોતે પ્રક્રિયાઓ નથી.