વોટ્સન અને ક્રિક દ્વારા સ્વયંજનન વિશે અપાયેલી યોજના ટૂંકમાં વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$DNA$ની બેવડી કુંતલમય રચના દર્શાવ્યા બાદ, વૉટ્સન અને ક્રિકે $DNA$ના સ્વયંજનનની યોજના જણાવી.

તેમના મૂળભૂત કથનનો સાર આ પ્રમાણે છે : “વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુઝાવ (suggestion) કરવાથી બચી શકાતું નથી.”

આ યોજના પ્રમાણે $DNA$ની બંને શૃંખલાઓ અલગ થાય છે અને પ્રત્યેક શંખલા નવી પૂરક શૃંખલાના નિર્માણ માટે ટેમ્પ્લેટ તરીકે વર્તે છે.

સ્વયંજનન પછી, પ્રત્યેક $DNA$નો અણુ એક પિતૃ દ્વારા મેળવાયેલી શૃંખલા ધરાવે છે, જયારે બીજી શૃંખલા નવી સંશ્લેષિત થયેલી હોય છે.

આને $DNA$નું અર્ધરૂઢિગત સ્વયંજનન (semi conserva- tive) યોજના પણ કહે છે.

968-s27g

Similar Questions

$DNA$ નું સ્વયંજનન....ધરાવે છે.

$^{14}N$ ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં ${ }^{15} N$ - $dsDNA$ વાળા દશ $E.coli$ કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. $60$ મિનીટ પછી એવા કેલલા $E.coli$ કોષો હશે નેનું DNA ${ }^{15} N$ થી મુક્ત હશે ?

  • [NEET 2022]

ઈ.કોલાઈના $DNA$ ના સ્વયંજનનને પૂર્ણ થતા કેટલો સમય લાગે છે ?

સ્વયંજનન $DNA$ કુંતલના જે નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે તેને શું કહે છે ?

$DNA$ ના સ્વયંજનનની શરૂઆત ક્યાંથી થાય છે ?