વોટ્સન અને ક્રિક દ્વારા સ્વયંજનન વિશે અપાયેલી યોજના ટૂંકમાં વર્ણવો.
$DNA$ની બેવડી કુંતલમય રચના દર્શાવ્યા બાદ, વૉટ્સન અને ક્રિકે $DNA$ના સ્વયંજનનની યોજના જણાવી.
તેમના મૂળભૂત કથનનો સાર આ પ્રમાણે છે : “વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુઝાવ (suggestion) કરવાથી બચી શકાતું નથી.”
આ યોજના પ્રમાણે $DNA$ની બંને શૃંખલાઓ અલગ થાય છે અને પ્રત્યેક શંખલા નવી પૂરક શૃંખલાના નિર્માણ માટે ટેમ્પ્લેટ તરીકે વર્તે છે.
સ્વયંજનન પછી, પ્રત્યેક $DNA$નો અણુ એક પિતૃ દ્વારા મેળવાયેલી શૃંખલા ધરાવે છે, જયારે બીજી શૃંખલા નવી સંશ્લેષિત થયેલી હોય છે.
આને $DNA$નું અર્ધરૂઢિગત સ્વયંજનન (semi conserva- tive) યોજના પણ કહે છે.
મેસેલ્સન અને સ્ટાફે બેકટેરીયાને $^{14}NH_{4}Cl$ ના માધ્યમમાં સ્થાનાંતરીત કર્યા બાદ કેટલા સમયના અંતરાલે નમુનાઓ લીધા ?
સ્વયંજનન $DNA$ કુંતલના જે નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે તેને શું કહે છે ?
$\rm {DNA}$ ની પિતૃ શૃંખલા પર $\rm {DNA}$ નું અસતત સંશ્લેષણ થવાનું શું કારણ છે ? ટૂંકા સંશ્લેષિત થયેલા $\rm {DNA}$ નું શું થાય છે ?
$DNA$ અણુ કે જે રેડિયો એક્ટીવ થાયમીડીન ધરાવે છે તેને નોનરેડિયો એક્ટીવ પર્યાવરણમાં દ્વિગુણીત થવા દેવામાં આવે છે. ત્રણ દ્વિગુણન પછી રેડિયો એકટીવ થાયમીડીન ધરાવતા $DNA$ ની ચોક્કસ સંખ્યા શું હશે?
તુટક સંશ્લેષિત થયેલા ટુકડાઓ કયા ઉત્સેચકો દ્વારા એકબીજા સાથે જોડાય છે ?