$DNA$ ના સ્વયંજનનની ક્રિયાવિધીમાં $DNA$ ના અણુમાં અંતે.
એક શૃંખલા પિતૃ $DNA$ ની અને બીજી શૃંખલા નવી હોય છે.
બંને શૃંખલા નવી બને છે.
બે શૃંખલા પિતૃ $DNA$ ની હોય છે.
બંને શૃંખલામાં મૂળ $DNA$ થી જુદી હોય છે.
ન્યુક્લિક ઍસિડની બે શૃંખલાના છેડાને જોડવા માટે કયો ઉન્સેચક વપરાય છે?
નીચે બે વિધાન આપેલ છે.
વિધાન $I:$
ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે $5^{\prime} \rightarrow 3^{\prime}$
વિધાન $II:$
$DNA$ ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
$DNA$ ના સ્વયંજનન માટે મુખ્ય ઉત્સેચકો કયો છે ?
બૅક્ટરિયામાં $DNA$ સ્વયંજનન ......... માં થાય છે.