$DNA$ ના સ્વયંજનન દરમિયાન, તેની બે ભુજાઓ છૂટી પડે છે. તે પૈકીની પ્રત્યેક નવી શૃંખલાના નિર્માણમાં ટેમ્પલેટ તરીકે વર્તે છે. આવા સ્વયંજનનને એ કહે છે.

  • [AIPMT 2000]
  • A

    બિનરૂઢિગત

  • B

    અર્ધ રૂઢિગત

  • C

    વિચલિત

  • D

    રૂઢિગત

Similar Questions

લાંબા $DNA$ ની બંને શૃંખલાઓ એકસાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી કારણ કે.......

નીચે બે વિધાન આપેલ છે. 

વિધાન $I:$

ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે $5^{\prime} \rightarrow 3^{\prime}$

વિધાન $II:$

$DNA$ ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • [NEET 2022]

$\rm {DNA}$ ની પિતૃ શૃંખલા પર $\rm {DNA}$ નું અસતત સંશ્લેષણ થવાનું શું કારણ છે ? ટૂંકા સંશ્લેષિત થયેલા $\rm {DNA}$ નું શું થાય છે ?

સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો વર્ણવો.

$DNA$ સ્વયંજનન બાદ કોષવિભાજનન થવાના કારણે શું ઉત્પન્ન થાય છે ?