$Assertion :$ પદાર્થો તમામ તાપમાને ઉષ્માનું ઉત્સર્જન કરે છે.
$Reason :$ ઉષ્માના ઉત્સર્જનનો દર નિરપેક્ષ તાપમાનના ચતુર્થ ઘાતને સમપ્રમાણમાં હોય છે.

  • A
    જો વિધાન (Assertion) અને કારણ (Reason) બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન ખોટું હોય પરંતુ કારણ સાચું હોય.

Explore More

Similar Questions

સ્ટીફન-બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય અને પારિમાણિક સૂત્ર લખો.

એક પદાર્થ $127^{\circ}C$ તાપમાને $5 \ W$ ના દરે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો તાપમાન વધારીને $927^{\circ}C$ કરવામાં આવે,તો તે ...... $W$ ના દરે ઉર્જાનું ઉત્સર્જન કરશે.

$r$ ત્રિજ્યા ધરાવતા તારાના કેન્દ્રથી $R$ અંતરે મળતી,આપાત દિશાને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ કુલ વિકિરણ ઉર્જા કેટલી હશે? તારાની સપાટી $T \ K$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) તરીકે વિકિરણ ઉત્સર્જિત કરે છે.

$4 \, m$ અને $1 \, m$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓના તાપમાન અનુક્રમે $2000 \, K$ અને $4000 \, K$ છે. તેમની ઉત્સર્જિત ઊર્જાનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

ધારો કે સૌર અચળાંક $1.4 \, kW/m^2$ છે,સૂર્યની ત્રિજ્યા $7 \times 10^5 \, km$ છે અને પૃથ્વીનું સૂર્યના કેન્દ્રથી અંતર $1.5 \times 10^8 \, km$ છે. જો સ્ટેફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W m^{-2} K^{-4}$ હોય,તો સૂર્યનું આશરે તાપમાન $K$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo