ધારો કે સૌર અચળાંક $1.4 \, kW/m^2$ છે,સૂર્યની ત્રિજ્યા $7 \times 10^5 \, km$ છે અને પૃથ્વીનું સૂર્યના કેન્દ્રથી અંતર $1.5 \times 10^8 \, km$ છે. જો સ્ટેફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W m^{-2} K^{-4}$ હોય,તો સૂર્યનું આશરે તાપમાન $K$ માં શોધો.

  • A
    $5800$
  • B
    $16000$
  • C
    $15500$
  • D
    $8000$

Explore More

Similar Questions

એક પદાર્થ $127^{\circ}C$ તાપમાને $5 \ W$ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો તાપમાન વધારીને $927^{\circ}C$ કરવામાં આવે,તો ઉત્સર્જિત ઊર્જા .......... $W$ થાય.

Difficult
View Solution

$127^{\circ}C$ તાપમાને ઉત્સર્જિત ઉર્જા $2.7 \times 10^{-3} \text{ J/s}$ છે. તો કેટલા $K$ તાપમાને ઉત્સર્જિત ઉર્જા $4.32 \times 10^{6} \text{ J/s}$ થશે?

જ્યારે આસપાસનું તાપમાન $300 \ K$ હોય ત્યારે $600 \ K$ અને $900 \ K$ તાપમાને રહેલા કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ($/16$ માં)?

$27^{\circ}C$ તાપમાને એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા દર સેકન્ડે ઉત્સર્જિત ઉર્જા $10\;J$ છે. જો કૃષ્ણ પદાર્થનું તાપમાન વધારીને $327^{\circ}C$ કરવામાં આવે,તો દર સેકન્ડે ઉત્સર્જિત ઉર્જા ......... $J$ થશે.

એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત પાવર $P$ છે અને તે $\lambda_0$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન બદલવામાં આવે જેથી તે $\frac{3}{4}\lambda_0$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે,તો તેના દ્વારા ઉત્સર્જિત પાવર $nP$ થાય છે. $n$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo