વિધાન: પ્રવાહીનું વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એ પરિમાણરહિત રાશિ છે.

કારણ: તે પ્રવાહી ની ઘનતા નો પાણીની ઘનતા સાથે નો ગુણોત્તર છે

  • [AIIMS 2005]
  • A

    વિધાન અને કારણ બંને સત્ય છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન અને કારણ સત્ય છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે

  • D

    વિધાન અને કારણ બંને અસત્ય છે

Similar Questions

બર્નુલીનું સમીકરણ $P + \frac{1}{2}\rho {V^2} + \rho gh = K$ છે.તો $K/P$ નું પારિમાણીક સૂત્ર કોના જેવું હશે?

બે ભૌતિક રાશિ $A$ અને $B$ ના પારિમાણીક સૂત્રો અલગ હોય,તો નીચેનામાંથી કયું પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે.

જો વેગ $[V],$ સમય $[T]$ અને બળ $[F]$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે, તો દળનું પરિમાણ શું થાય?

  • [JEE MAIN 2021]

એક કણની સ્થિતિ ઊર્જા $U=\frac{A \sqrt{x}}{x^2+B}$, ઉદગમબિંદુુથી $x$ અંતરે બદલાય છે , જ્યાં $A$ અને B પારિમાણિક અચળાંકો છે, તો $A B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

જો બળ, ઉર્જા અને વેગના એકમને $10\, N, 100\, J, 5\, m/s$ વડે રજુ કરવામાં આવે, તો લંબાઈ, દળ અને સમયને કઈ રીતે રજુ કરાય?