$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે,તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    પરિણામી દ્રાવણની $pH = 8$ થશે.
  • B
    પરિણામી દ્રાવણમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે.
  • C
    પરિણામી દ્રાવણની $pH$ $6$ કરતા ઓછી થશે અને ઓક્સિજન વાયુ મુક્ત થશે.
  • D
    પરિણામી દ્રાવણમાં $Cl_2O$ ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

સમીકરણ $H_2S + H_2O_2 \to S + 2H_2O$ શું દર્શાવે છે?

હાઇડ્રોજન પેરોક્સાઇડ બેઝિક માધ્યમમાં આયોડિન સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

નીચેનામાંથી ક્યો પ્રક્રિયક ફેન્ટનના પ્રક્રિયક (Fenton's reagent) તરીકે જાણીતો છે?

પ્રયોગશાળામાં ડ્યુટેરેટેડ હાઇડ્રોજન પેરોક્સાઇડ $(D_2O_2)$ ની અનુકૂળ તૈયારી માટેનું પ્રારંભિક દ્રવ્ય કયું છે?

$50 \%$ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણના વિદ્યુતવિભાજન અને ત્યારબાદ જળવિભાજન કરવાથી કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo