$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?

  • A

    પરિણામી દ્રાવણની $p^H = 8$ થશે

  • B

    પરિણામી દ્રાવણમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે

  • C

    પરિણામી દ્રાવણની $p^H \,6$ કરતા ઓછી થશે અને  ઓક્સિજન વાયુ મુક્ત થશે

  • D

    પરિણામી દ્રાવણમાં $Cl_2O$ ઉત્પન્ન થાય છે

Similar Questions

$298$ $K$ તાપમાને ${\left( {C{H_3}} \right)_2}NH$ ને ${K_b} = 5.4 \times {10^{ - 4}}$ છે તેના $0.25$ $M$ દ્રાવણની $pH$ ગણો.

$298$ $K$ તાપમાને $C{H_3}COOH$ નો ${K_a} = 1.76 \times {10^{ - 5}}$ હોય તો તેના સંયુગ્મ  બેઇઝનો વિયોજન અચળાંક ગણો 

નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક $({K_b})$ નું સૂત્ર તારવો.

જે દ્રાવણ $0.1$ $M$ ${H_2}S$ અને $0.3$ $M$ $HCl$ ધરાવતું હોય તેમાં $\left[ {{S^{ - 2}}} \right]$ અને $\left[ {H{S^{ - 2}}} \right]$ ગણો.

[ ${H_2}S$ નો ${K_a}\left( 1 \right) = 1.0 \times {10^{ - 7}}$ અને ${K_a}\left( 2 \right) = 1.3 \times {10^{ - 13}}$ ]

$0.02\, M $ એમોનિયા દ્રાવણની $pH $ કે જે $ 5$$\%$ આયોનાઇઝ થાય છે.