નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક $({K_b})$ નું સૂત્ર તારવો.
ધારોકે નિર્બળ બેઇઝનું સામાન્ય સૂત્ર MOH છે. આ નિર્બળ બેઈઝ MOH ના જલીય દ્રાવણમાં નીચે પ્રમાણેનું સંતુલન હોય.
સંતુલન $:$$\mathrm{MOH}_{\text {(aq) }}+(\mathrm{aq})+\mathrm{M}_{\mathrm{aq}}^{+}+\mathrm{OH}_{\text {(aq) }}^{-}$
જ્યાં $C =$ બેઈઝની પ્રારંભિક સાંદ્રતા મોલારિટીમાં
$\alpha=$ બેઈઝનો આયનીકરણ અંશ $=$ આયનીકરણની માત્રા
$\mathrm{MOH}$ ના આયનીકરણનું પ્રમાણ $=\mathrm{C} \alpha$
$\therefore$ સંતુલન પ્રાપ્તિમાં બેઇઝની સાંદ્રતાનો ધટાડો $=\mathrm{C} \alpha \mathrm{M}$
$\therefore$ સંતુલને બેઈઝ $\mathrm{MOH}$ ની સાંદ્રતા $=(\mathrm{C}-\mathrm{C} \alpha)=\mathrm{C}(1-\alpha)$
સંતુલને $\left[\mathrm{M}^{+}\right]=\left[\mathrm{OH}^{-}\right]=\mathrm{C} \alpha \mathrm{M}$
$MOH$ બેઈઝની દ્રાવણમાં સંતુલિત પ્રક્રિયા ઉપરથી
$\mathrm{K}=\frac{\left[\mathrm{M}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]}{[\mathrm{MOH}]}$
$\therefore \mathrm{K}_{b}=\frac{\left[\mathrm{M}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]}{[\mathrm{MOH}]}=\frac{\left[\mathrm{OH}^{-}\right]^{2}}{[\mathrm{MOH}]}$
તથા $\left[\mathrm{OH}^{-}\right]=\sqrt{\mathrm{K}_{b} \cdot[\mathrm{MOH}]}$
આ ઉપરથી $\mathrm{K}_{b}=\frac{(\mathrm{C} \alpha)}{\mathrm{C}(1-\alpha)}=\frac{\mathrm{C} \alpha^{2}}{1-\alpha}$
ઍસિટિક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં ઍસિટેટ આયનની સાંદ્રતા અને તેની $pH$ ગણો.
નિર્બળ એસિડ $HX$ ના આયનીકરણ અચળાંક ${K_a}$ નું સૂત્ર તારવો.
દ્રાવણ માટે $K = 4.41 \times 10^{-5}$, $C = 0.1 \,M$ તો $\alpha$ = ?
જો વિયોજન $ 1.30$$\%$ થતું હોય તો $ 0.1\, CH_3COOH$ માટે -$K_a$ કેટલો ?
$N{H_4}OH$ નો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$ છે. $0.15$ મોલ $N{H_4}OH$ અને $0.25$ મોલ $N{H_4}OH$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો.