વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આ વિધાન ... તરીકે ઓળખાય છે.

  • A
    રાઉલ્ટનો નિયમ
  • B
    હેન્રીનો નિયમ
  • C
    ડાલ્ટનનો નિયમ
  • D
    વૉન્ટ હોફનો નિયમ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ક્ષારની દ્રાવ્યતા તાપમાન વધવાથી ઘટે છે?

$293 \ K$ તાપમાને,પાણીમાં $N_2$ અને $O_2$ માટે હેન્રીના નિયમના અચળાંક અનુક્રમે $76.48 \ kbar$ અને $34.86 \ kbar$ છે. પાણીમાં $N_2$ અને $O_2$ ના મોલ અંશનો ગુણોત્તર કેટલો થશે? ($293 \ K$ તાપમાને $N_2$ અને $O_2$ ના આંશિક દબાણ સમાન છે તેમ ધારો)

જો $303 \; K$ તાપમાને $O_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે,તો $1 \; L$ પાણીમાં ઓગળતા $O_2$ વાયુના મિલિમોલની સંખ્યા કેટલી હશે? (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $303 \; K$ તાપમાને $O_2$ માટે હેન્રીનો નિયમ અચળાંક $46.82 \; kbar$ છે અને $O_2$ નું આંશિક દબાણ $= 0.920 \; bar$ છે) (ધારો કે પાણીમાં $O_2$ ની દ્રાવ્યતા ખૂબ ઓછી છે,લગભગ નગણ્ય).

જો $293 \ K$ તાપમાને $N_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે,તો $1 \ litre$ પાણીમાં $N_2$ વાયુના કેટલા મોલ ઓગળશે? ધારો કે $N_2$ નું આંશિક દબાણ $0.987 \ bar$ છે. [આપેલ છે: $293 \ K$ તાપમાને $N_2$ માટે $K_{H} = 76.48 \ kbar$]

હેન્રીના નિયમ મુજબ,પ્રવાહીના આપેલ કદમાં વાયુની દ્રાવ્યતા શેમાં વધારો થવાથી વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo