જો $293 \ K$ તાપમાને $N_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે,તો $1 \ litre$ પાણીમાં $N_2$ વાયુના કેટલા મોલ ઓગળશે? ધારો કે $N_2$ નું આંશિક દબાણ $0.987 \ bar$ છે. [આપેલ છે: $293 \ K$ તાપમાને $N_2$ માટે $K_{H} = 76.48 \ kbar$]

  • A
    $0.716 \times 10^{-3}$
  • B
    $7.16 \times 10^{-5}$
  • C
    $7.16 \times 10^{-4}$
  • D
    $7.16 \times 10^{-3}$

Explore More

Similar Questions

$298\, K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો નિયમ અચળાંક $1.0 \times 10^5\, atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.6$ છે. $298\, K$ તાપમાને અને $5\, atm$ દબાણે $10$ મોલ પાણીમાં ઓગળેલા $N_2$ ના મોલ કેટલા હશે?

પાણીમાં આયોડિનની દ્રાવ્યતા શેના ઉમેરણથી વધારી શકાય છે?

વિધાન "કોઈપણ તાપમાને દ્રાવકના આપેલા દળમાં ઓગળેલા વાયુનું દળ એ દ્રાવકની ઉપર રહેલા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે" તે

વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આ વિધાન ... તરીકે ઓળખાય છે.

$298 \ K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીના નિયમનો અચળાંક $1.0 \times 10^5 \ atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $298 \ K$ તાપમાને અને $5 \ atm$ કુલ દબાણે $10 \ moles$ પાણીમાં દ્રાવ્ય થતા $N_2$ ના મોલની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo