સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે, એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઈબિરીયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે?

  • [NEET 2014]
  • A

    વેસ્ટર્ન ઘાટ્સ (પશ્ચિમી ઘાટ્સ)

  • B

    મેઘાલય

  • C

    કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન

  • D

    કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન

Similar Questions

કયો સજીવ પાણી પીતો નથી પણ તેના શરીરની આંતરીક પ્રક્રિયાની ઉપપેદાશ પાણી છે ?

શા માટે નિમજ્જિત વનસ્પતિઓને તળાવમાં તરતી વનસ્પતિઓ કરતા પ્રકાશનો અનુભવ ઓછો થાય ?

સાચું વાક્ય શોધો.

કયાં સજીવો પર્યાવરણીય પરીબળથી રક્ષણ મેળવવા સુષુપ્તાવસ્થામાં દાખલ થતા નથી.

વધુ ઊંચાઈની નબળાઈ કે જેનાથી ઉબકા, શ્રમ અને હૃદય જણા ઘબકાર  $......$ ના કારણે જોવા મળે છે.