યોગ્ય જોડકાં જોડો.

કૉલમ - $I$

કોલમ - $II$

$(a)$ અળસિયું

$(i)$ પાયાની જાતિ

$(b)$ અનુક્રમણ

$(ii)$ મૃતભક્ષકો

$(c)$ પરિસ્થિતિકીય સેવા

$(iii)$  જન્મદર

$(d)$  વસતિ વૃદ્ધિ

$(iv)$  પરાગનયન

  • A

    $(a -i), (b -ii), (c -iii), (d -iv)$

  • B

    $(a -iv), (b -i), (c -iii), (d -ii)$

  • C

    $(a -iii), (b -ii), (c -iv), (d -i)$

  • D

    $(a -ii), (b -i), (c -iv), (d -iii)$

Similar Questions

વનસ્પતિઓનું અનુક્રમણ સમજાવો.

સૌથી ઓછી ઉત્પાદકતા વાળું નિવસંતંત્ર

નીચેના પૈકી કઈ ઘટના નિવસંતંત્રમાં સમતુલા જાળવવામાં અગત્યનો  ભાગ ભજવતી નથી?

દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2011]

મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક પરિબળો જેવાં કે ઓક્સિજનની પ્રાપ્તિ, માટીના પડની $\mathrm{pH}$, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે -ચર્ચા કરો.