યોગ્ય જોડકાં જોડો.
કૉલમ - $I$ |
કોલમ - $II$ |
$(a)$ અળસિયું |
$(i)$ પાયાની જાતિ |
$(b)$ અનુક્રમણ |
$(ii)$ મૃતભક્ષકો |
$(c)$ પરિસ્થિતિકીય સેવા |
$(iii)$ જન્મદર |
$(d)$ વસતિ વૃદ્ધિ |
$(iv)$ પરાગનયન |
$(a -i), (b -ii), (c -iii), (d -iv)$
$(a -iv), (b -i), (c -iii), (d -ii)$
$(a -iii), (b -ii), (c -iv), (d -i)$
$(a -ii), (b -i), (c -iv), (d -iii)$
વનસ્પતિઓનું અનુક્રમણ સમજાવો.
સૌથી ઓછી ઉત્પાદકતા વાળું નિવસંતંત્ર
નીચેના પૈકી કઈ ઘટના નિવસંતંત્રમાં સમતુલા જાળવવામાં અગત્યનો ભાગ ભજવતી નથી?
દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક પરિબળો જેવાં કે ઓક્સિજનની પ્રાપ્તિ, માટીના પડની $\mathrm{pH}$, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે -ચર્ચા કરો.