કુલ સૌર વિકિરણમાં કેટલા પ્રમાણમાં $PAR$ પ્રાપ્ત થાય છે ?
આશરે $70\% $
આશરે $60\% $
$50\%$ કરતા ઓછું
$80\%$ કરતા વધારે
નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?
નિવસનતંત્રમાં ........ સ્થાયી હોતા નથી.
સૌથી ઓછી ઉત્પાદકતા વાળું નિવસંતંત્ર
મૃત દ્રવ્ય આહાર શૃંખલા તેનાથી શરૂ થાય.
જલજ નિવસનતંત્રમાં ઊંચા જૈવભાર માટે કયું કારણ હોઈ શકે?