જાતીય અનુક્રમણ જો જલજ વિસ્તારમાં તૈયાર થયું તો અંતિમ ચરમ અવસ્થા ..... હશે.
સ્થળજ નિવસનતંત્રનું નિર્માણ
જલજ નિવસન તંત્રનો વિકાસ
જલજ આહાર શૃંખલા એ જલજ આહારજાળમાં રૂપાંતરીત થાય
એક પણ નહીં
ફોસ્ફરસયક સમજાવો.
નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?
પરાકાષ્ઠા સમાજ આખરે શેની ઉપર આધાર રાખે છે?
જલસંચક અને મરુસંચક બંને અનુંક્રમણ ..........ને પ્રેરે છે.
આહાર શૃંખલામાં ઊંચા પોષકસ્તરની ઉર્જા રૂપાંતરની ટકાવરી .......છે.