જાતીય અનુક્રમણ જો જલજ વિસ્તારમાં તૈયાર થયું તો અંતિમ ચરમ અવસ્થા ..... હશે.
સ્થળજ નિવસનતંત્રનું નિર્માણ
જલજ નિવસન તંત્રનો વિકાસ
જલજ આહાર શૃંખલા એ જલજ આહારજાળમાં રૂપાંતરીત થાય
એક પણ નહીં
નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?
એવો સમાજ કે જે પર્યાવરણ સાથે સંતુલિત હોય તેને $..............$ કહેવામાં આવે છે.
નીચેના નિવસનતંત્રોને યોગ્ય જૂથમાં ગોઠવો.
$I-$ જંગલ $II-$ તૃણભૂમિ $III-$ તળાવ. $IV-$ રણ
$V-$ સરોવર $VI-$ જલપ્લવિત ભૂમિ $VII-$ નદી
$VIII-$ વેલાનદ્દમુખી
સ્થલજ નિવસનતંત્ર $\quad$ જલજ નિવસનતંત્ર