$.........$ ખડકો પર સૌપ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે છે.
લીલ
લાઈકેન
છોડ
નિમજ્જિત વનસ્પતિ
તે અવસાદી ચક્રનું સાચું ઉદાહરણ છે.
વનસ્પતિઓનું અનુક્રમણ સમજાવો.
મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક પરિબળો જેવાં કે ઓક્સિજનની પ્રાપ્તિ, માટીના પડની $\mathrm{pH}$, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે -ચર્ચા કરો.