ગંધક (ફૉસ્ફરસ) નું પ્રાકૃતિક સંગ્રહસ્થાન

  • A

    અશ્મિ

  • B

    દરિયાઈ પાણી

  • C

    પ્રાણીઓનાં હાડકાં

  • D

    ખડકો

Similar Questions

આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?

$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.

$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.

$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.

$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.

યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :

યાદી $-I$ યાદી $-II$
$A$. સંભાવ્ય વૃદ્ધિ $I$. અમર્યાદિત સ્લોત પ્રાપ્યતાની સ્થિતિ
$B$. ચરઘાતાંકીય વૃદ્ધિ $II$.મર્યાદિત સ્રોત પ્રાપ્યતાની સ્થિતિ
$C$. વિસ્તારિત વયના પિરામિડ $III$.પ્રજનન વય અને પ્રજનન વય પછીની ઉંમર જૂથના સજીવો કરતાં પ્રજનનવય પહેલાના સજીવોની ટકાવારી વધારે હોય છે.
$D$. સ્થાયી વય પિરામિડ $IV$.પ્રજનન વય પહેલાના સજીવોની ટકાવારી અને પ્રજનન વય જૂથના વ્યક્તિઓની ટકાવારી સરખી હોય છે.

નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:

  • [NEET 2023]

કુલ સૌર વિકિરણમાં કેટલા પ્રમાણમાં $PAR$ પ્રાપ્ત થાય છે?

કયું પોષક ચક્ર એ અવસાદી ચક્ર છે?

ફોસ્ફરસનો કુદરતી સંચયસ્થાન છે.