ગંધક (ફૉસ્ફરસ) નું પ્રાકૃતિક સંગ્રહસ્થાન
અશ્મિ
દરિયાઈ પાણી
પ્રાણીઓનાં હાડકાં
ખડકો
આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?
$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.
$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.
$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.
$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.
યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. સંભાવ્ય વૃદ્ધિ | $I$. અમર્યાદિત સ્લોત પ્રાપ્યતાની સ્થિતિ |
$B$. ચરઘાતાંકીય વૃદ્ધિ | $II$.મર્યાદિત સ્રોત પ્રાપ્યતાની સ્થિતિ |
$C$. વિસ્તારિત વયના પિરામિડ | $III$.પ્રજનન વય અને પ્રજનન વય પછીની ઉંમર જૂથના સજીવો કરતાં પ્રજનનવય પહેલાના સજીવોની ટકાવારી વધારે હોય છે. |
$D$. સ્થાયી વય પિરામિડ | $IV$.પ્રજનન વય પહેલાના સજીવોની ટકાવારી અને પ્રજનન વય જૂથના વ્યક્તિઓની ટકાવારી સરખી હોય છે. |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
કુલ સૌર વિકિરણમાં કેટલા પ્રમાણમાં $PAR$ પ્રાપ્ત થાય છે?
કયું પોષક ચક્ર એ અવસાદી ચક્ર છે?
ફોસ્ફરસનો કુદરતી સંચયસ્થાન છે.