મહત્તમ જૈવ વિશાલન નીચેનામાંથી કયા જલજ નિવસનતંત્રમાં હોય છે? .

  • [AIPMT 1999]
  • A

    માછલીઓ

  • B

    વનસ્પતિ પ્લવકો

  • C

    પક્ષીઓ

  • D

    પ્રાણી પ્લવકો

Similar Questions

જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?

સમગ્ર પૃથ્વી પરનાં કુલ કાર્બનનાં કેટલા ટકા કાર્બન દરિયામાંઓગળેલો છે ?

નીચેની આકૃતીમાંથી $X$ ને ઓળખો.

આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.

$(1)$ અનુક્રમણમાં દ્વિતીય અનુક્રમણ એ ભૂમીની સ્થિતિ અને પાણીની પ્રાપ્તિ પર આધાર રાખે છે

$(2)$ હવા, પાણી, જમીન એ નિવસનતંત્રનાં અજૈવિક પરીબળો છે

$(3)$ નિવસનતંત્રનાં બંધારણમાં પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ અને ઊર્જાનાં એકમાર્ગીય વહનનો સમાવેશ થાય છે

$(4)$ નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય છે

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.