મહત્તમ જૈવ વિશાલન નીચેનામાંથી કયા જલજ નિવસનતંત્રમાં હોય છે? .

  • [AIPMT 1999]
  • A

    માછલીઓ

  • B

    વનસ્પતિ પ્લવકો

  • C

    પક્ષીઓ

  • D

    પ્રાણી પ્લવકો

Similar Questions

ચરમ સમાજ એટલે...

કોઈ એક નિવસનતંત્રમાં રહેલ અકાર્બનિક દ્રવ્યના ઘટકો પ્રમાણ $.......$ છે. શક્તિપ્રવાહ એ નિવસનતંત્રનું $......$ લાક્ષણિકતા છે.

નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ ક્રમક 

$(ii)$ ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા

દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

જો ઉત્પાદકોના સ્તરે $20\,J$ જેટલી ઊર્જાનો સંગ્રહ થયો હોય તો આપેલ આહારશૃંખલામાં મોરમાં કેટલી ઊર્જા પ્રાપ્ત થાય ?
વનસ્પતિ $\to$ ઉંદર $\to$ સાપ $\to$ મોર

  • [NEET 2014]