મહત્તમ જૈવ વિશાલન નીચેનામાંથી કયા જલજ નિવસનતંત્રમાં હોય છે? .
માછલીઓ
વનસ્પતિ પ્લવકો
પક્ષીઓ
પ્રાણી પ્લવકો
કોઈ એક નિવસનતંત્રમાં રહેલ અકાર્બનિક દ્રવ્યના ઘટકો પ્રમાણ $.......$ છે. શક્તિપ્રવાહ એ નિવસનતંત્રનું $......$ લાક્ષણિકતા છે.
નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ ક્રમક
$(ii)$ ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા
દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
જો ઉત્પાદકોના સ્તરે $20\,J$ જેટલી ઊર્જાનો સંગ્રહ થયો હોય તો આપેલ આહારશૃંખલામાં મોરમાં કેટલી ઊર્જા પ્રાપ્ત થાય ?
વનસ્પતિ $\to$ ઉંદર $\to$ સાપ $\to$ મોર