આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે,તે જણાવો.
$(1)$ દ્વિતીયક અનુક્રમણ એ જમીનની સ્થિતિ અને પાણીની પ્રાપ્યતા પર આધાર રાખે છે.
$(2)$ હવા,પાણી અને જમીન એ નિવસનતંત્રના અજૈવિક ઘટકો છે.
$(3)$ નિવસનતંત્રના બંધારણમાં પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ અને ઊર્જાનું એકમાર્ગીય વહનનો સમાવેશ થાય છે.
$(4)$ નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય છે.

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

જેમ જેમ જંતુનાશકો આહાર શૃંખલામાં ઉચ્ચ પોષક સ્તરે પહોંચે છે,તેમ તેમ તેમની સાંદ્રતા:

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

મહાસાગરનો ફોસ્ફરસ જમીન પરની વનસ્પતિઓ માટે કોના કારણે ઉપલબ્ધ બને છે?

આપેલ આહારશૃંખલાને ઓળખો:
તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ

જો કોઈ નિવસનતંત્રના વનસ્પતિઓ (ઉત્પાદકો) મૃત્યુ પામે,તો તે તંત્ર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo