આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.

$(1)$ અનુક્રમણમાં દ્વિતીય અનુક્રમણ એ ભૂમીની સ્થિતિ અને પાણીની પ્રાપ્તિ પર આધાર રાખે છે

$(2)$ હવા, પાણી, જમીન એ નિવસનતંત્રનાં અજૈવિક પરીબળો છે

$(3)$ નિવસનતંત્રનાં બંધારણમાં પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ અને ઊર્જાનાં એકમાર્ગીય વહનનો સમાવેશ થાય છે

$(4)$ નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય છે

  • A

    $4$

  • B

    $3$

  • C

    $2$

  • D

    $1$

Similar Questions

માનવ પ્રવૃત્તિઓ કાર્બનચક્રમાં દખલ કરે છે. આવી કોઈ પણ બે પ્રવૃત્તિઓ દર્શાવો.

$Z$ ને ઓળખો.

વાયુચક્રના સંદર્ભે અલગ પડતું હોય તે પસંદ કરો.

........ના કારણે દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક જાતિઓની ઉત્પત્તિ થાય છે.

કયાં વૈજ્ઞાનિકે નિવસનતંત્ર શબ્દ પ્રયોજયો.