જૈવ સમાજમાં પ્રાથમિક ઉપભોગીઓ ..............છે.
માંસાહારી
સર્વભક્ષી
મૃતદ્રવ્ય આહારી
તૃણાહારી
તળાવમાં બીજા નંબરનું સૌથી મહત્ત્વનું પોષક સ્તર કયું છે?
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
$(b)$ ઉત્પાદન અને વિઘટન
તે તૃતીયક ઉપભોગીમાં સમાવિષ્ટ છે.
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.
દ્વિતીય ઉત્પાદકતા એટલે ...