સાચી આહાર શૃંખલા શોધો.
ઘાસ $\to$ કેમેલીઓન $\to$ કીટક $\to$ પક્ષી
ઘાસ $\to$ શિયાળ $\to$ સસલું $\to$ પક્ષી
વનસ્પતિ પ્લવકો $\to$ પ્રાણી પ્લવકો $\to$ માછલી
પડેલાં પર્ણો $\to$ બેકટેરિયા $\to$ કીટકની ઇયળ
એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?
પ્રાથમિક ઉત્પાદકતાની તીવ્રતાને અસર કરતાં પરિબળ
નિવસનતંત્ર માટે શું સાચું છે? .
સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ..... લાક્ષણીકતા તૈયાર થશે.