એક સરળ આહાર જાળ અથવા આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં,જો કોઈ એક પોષક સ્તરે ફેરફાર થાય,તો કઈ લાક્ષણિકતા ઉદ્ભવશે?

  • A
    આહાર શૃંખલા સ્થિર અને સંતુલિત બને છે.
  • B
    નિવસનતંત્ર નાશ પામે છે અને નવું સંતુલન સ્થપાય છે.
  • C
    આહાર શૃંખલા ખોરવાય છે અથવા નાશ પામે છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થતી આહાર શૃંખલાને શું કહેવામાં આવે છે?

નિવસનતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?

જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો કેટલા પ્રકારના હોય છે?

મુખ્ય પરિસ્થિતિકીય નિક (Ecological Niche) એટલે શું?

દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે,જેને $..........$ કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo