જો $'+'$ નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, $'-'$ નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને $'0'$ નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો $'+'$ અને $'-'$ દર્શાવેલ હોય

  • A

    સહભોજીત

  • B

    પરોપજીવન

  • C

    પરસ્પરતા

  • D

    પ્રતિજીવન

Similar Questions

સ્પર્ધક બહિષ્કૃત સિધ્ધાંતમાં કઈ લાક્ષણીકતા નિહાળી શકાય.

એક પરોપજીવી પર અન્ય પરોપજીવી વસવાટ કરે તેવુ દષ્ટાંત જણાવો.

આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો.

કોલમ $- I$ કોલમ $- II$
$(a)$ પ્લાઝમોડીયમ $(i)$ અપૂર્ણ પરોપજીવી
$(b)$ અમરવેલ $(ii)$ અંત:પરોપજીવી
$(c)$ બેકટેરીયોફેઝ $(iii)$ બાહ્ય પરોપજીવી
$(d)$ વાંદો $(iv)$ અન્ય પરોપજીવી પર પરોપજીવી

પરસ્પર લાભદાયી જોડાણ બંને સજીવોની જીવિતતા માટે હોય તેને શું કહે છે?

  • [AIPMT 1991]

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$I -$ અરિત્ર પાદ(copepods), $II -$ યકૃતકૃમિ, $III -$ જૂ, $IV -$ બગાઈઓ $V -$ કરમિયું, $VI -$ અમરવેલ

બાહ્ય પરોપજીવી $\quad\quad$ અંત:પરોપજવી