આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ પ્લાઝમોડીયમ | $(i)$ અપૂર્ણ પરોપજીવી |
$(b)$ અમરવેલ | $(ii)$ અંત:પરોપજીવી |
$(c)$ બેકટેરીયોફેઝ | $(iii)$ બાહ્ય પરોપજીવી |
$(d)$ વાંદો | $(iv)$ અન્ય પરોપજીવી પર પરોપજીવી |
$(a-i i i),(b-i i),(c-i),(d-i v)$
$(a-i i),(b-i i),(c-i v),(d-i)$
$(a-i),(b-i i i),(c-i v),(d-i i)$
$(a-i v),(b-i),(c-i i i),(d-i i)$
યજમાનનાં વસવાટને અનુલક્ષીને અસંગત સજીવને ઓળખો.
ચૂષક મત્સ્ય (રેમોરા) અને શાર્ક વચ્ચેનું જોડાણ
વિધાન પસંદ કરો જે પરોપજીવીનું જે શ્રેષ્ઠ વર્ણન કરે છે.
ભૂમધ્ય સામુદ્રિક ઑર્કિડમાં પરાગનયનની પ્રક્રિયા સમજાવો.
પાઈસેસ્ટર ........ છે.