નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ નજીકના પાણીના સંગ્રહ સ્થાનોમાં યુટ્રોફિકેશન તરફ દોરી જાય છે.
એઝેટોબેક્ટર અને રાઇઝોબિયમ બંને વાતાવરણના નાઇટ્રોજનનું વનસ્પતિની મૂળચંડિકાઓમાં સ્થાપન કરે છે.
સાયનો બૅક્ટરિયા જેવા કે એનાબીના અને નોસ્ટૉક એ જમીનમાંથી વનસ્પતિને પોષણ માટે ફૉફેટ અને પોટેશિયમ મોબીલાઇઝર (ગતિશીલતા) માટે મહત્ત્વના છે.
હાલમાં રાસાયણિક ખાતરો વગર મકાઈનો ઉછેર કરવો શક્ય નથી.
કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી છે?
$(i) $ સ્યુડોમોનાસ $(ii)$ એઝોસ્પાયરિલમ
$(iii)$ એઝેટોબેક્ટર $(iv) $ નોસ્ટોક
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ માઈકોરાઈઝા | $(P)$ મુક્તજીવી $N_2$- સ્થાપક |
$(2)$ નોસ્ટોક | $(Q)$ ફોસ્ફરસ તત્વના શોષણમાં સુલભતા |
$(3)$ એઝોસ્પાયરીલમ | $(R)$ શિમ્બીકુળની વનસ્પતિ |
$(4)$ રાઈઝોબિયમ | $(S)$ સ્વયંપોષી $N_2$- સ્થાપક |
જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.
ગ્લોમસ ફૂગનું સહજીવી તરીકે કાર્ય શું છે ?