પેશી સંવર્ધનમાં સામાન્ય રીતે કાર્બનના સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ થાય છે ?
ડાયસેક્કેરાઈડ
ઓલિગોસેક્કેરાઈડ
પોલિસેક્કેરાઈડ
એકપણ નહીં
બીટી ટોક્સિન શાનાં દ્વારા જંતુને મારી નાખે છે?
નવા કાચના સાધનોમાં સંવર્ધનનું સ્થાનાંતર કરવાની ક્રિયા કઈ?
કેલસની જાળવણી માટે કયું માધ્યમ વપરાય છે ?
બાયોટેકનોલોજી વડે સોનેરી ચોખામાં કયાં વિટામિનનું પ્રમાણા વધારી શકાયું?
જૈવ તકનીકીમાં ઉત્પન્ન કરાયેલી કેન્સર સારવાર માટેની દવાનું નામ-