રોગપ્રતિકારક કાર્યવિધિમાં સંકળાયેલા કોષો .

  • [AIPMT 1993]
  • A

    રક્તકણો

  • B

    લસિકાકણો

  • C

    અમ્લરાગીકણો

  • D

    ત્રાકકણો

Similar Questions

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I$ :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે.

વિધાન $II$ :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી.

ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [NEET 2022]

નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.

પ્રાથમીક લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી.

ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?