બધાં પૃષ્ઠવંશીઓના ભૂણમાં ઝાલરફારોની હાજરી એ કયા વાદ (સિદ્ધાંત) ને ટેકો આપે છે?

  • [AIPMT 1995]
  • A

    બાયોજીનેસીસ (જીવજનન)

  • B

    રિકેપીયુલેશન (પુનરાવર્તન સિદ્ધાંત)

  • C

    રૂપાંતરણ (મેટામોર્ફોસીસ)

  • D

    જૈવિક ઉવિકાસ

Similar Questions

અંગો જેમની મૂળભૂત રચના સમાન પણ તેઓ કાર્યોમાં ભિન્ન છે. તેઓ .......કહેવાય છે.

ઈ.સ. $1809 $ માં પ્રકાશિત થયેલું પુસ્તક ફિલોસોફી ઝૂલોઝીક કોના દ્વારા લખાયેલું હતું?

બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?

ઉત્ક્રાંતિને  વ્યાખ્યાયિત કરી શકાય 

નીચેનામાંથી કઈ જોડ રચના સદશ્ય અંગોની છે?

  • [AIPMT 2002]