પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનનક્ષમતાને પ્રોત્સાહિત કરવા લક્ષણ ધરાવતો સજીવ કેવો ગણાય ?
સૌથી વધુ સરળ
સૌથી વધુ પ્રભાવી
સૌથી વધુ સ્વસ્થ
સૌથી વધુ અનુકૂલિત
કયા પરિબળો દ્વારા સજીવો ભિન્નતા સાથે સફળ થાય છે ?
ડાર્વિનના ઉદ્દવિકાસીય વાદથી ન જોડાયેલી કલ્પના......
અનુકૂલનો શા માટે હોય છે ?
એક જ જાતિના સભ્યો વચ્ચેના લક્ષણોના વૈવિધ્યને શું કહેવાય છે ?
સજીવ સ્વરૂપોનો ઉદવિકાસ અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા સંચારીત થયો એવુ કયા પ્રકૃતિવિદે કહ્યું હતું?