નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિઓનું મુખ્ય કાર્ય નથી?
શ્વેતકણો ઉત્પન્ન કરવા
એન્ટિબૉડી નિર્માણ
રક્તકણો ઉત્પન્ન કરવા
બેક્ટરિયાનો નાશ કરવો
$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.
$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.
યોગ્ય જોડ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ |
$1.$ અસ્થિમજ્જા | $a.$ જન્મ સમયે મોટું કદ,પુખ્તાવસ્થાએ ખુબ નાનું કદ |
$2.$ થાયમસ | $b.$ લસિકાકણ સહીત બધા રુધિરકોષોનું સર્જન |
$3.$ બરોળ | $c.$ પેશીજાળમાં રહેલ સૂક્ષ્મ જીવોને જકડી લે |
$4.$ લસિકાગાંઠ | $d.$ મોટા વટાણાના દાણા જેવું |
$MALT$ એ લસિકાપેશીનું કેટલું પ્રમાણ ધરાવે છે ?
રોગપ્રતિકારક તંત્રનાં આપેલા ઘટક માંથી ક્યો ઘટક એની સબંધિત ભૂમિકા સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી ?
સસ્તનમાં બરોળનો ફાળો ...... છે