યોગ્ય જોડ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ |
$1.$ અસ્થિમજ્જા | $a.$ જન્મ સમયે મોટું કદ,પુખ્તાવસ્થાએ ખુબ નાનું કદ |
$2.$ થાયમસ | $b.$ લસિકાકણ સહીત બધા રુધિરકોષોનું સર્જન |
$3.$ બરોળ | $c.$ પેશીજાળમાં રહેલ સૂક્ષ્મ જીવોને જકડી લે |
$4.$ લસિકાગાંઠ | $d.$ મોટા વટાણાના દાણા જેવું |
$ (1-b), (2-a), (3-d), (4-c).$
$ (1-b), (2-d), (3-a), (4-c).$
$ (1-c), (2-d), (3-a), (4-b).$
$ (1-c), (2-a), (3-d), (4-b).$
વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. કારણ $R$ : દ્વિતીય પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નવજાત શિશુ ઘણા રોગો સામે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા દર્શાવે છે. કારણ કે.........
નીચે આપેલમાંથી સાચાં વાક્ય શોધો :
$(i)$ ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે
$(ii)$ શ્વસનમાર્ગ, જઠરોઆંત્રીયમાર્ગ અને યોનિમાર્ગના અસ્તરમાં શ્લેષ્મ પડ રહેલ છે.
$(iii)$ $IgA, IgM, IgE, IgG,$ $T-$ કોષોના પ્રકાર છે.
$(iv)$ પ્રાથમિક પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે.
એન્ટીબોડીનાં બંધારણમાં રહેલ પોલીપેપ્ટાઈડ શૃંખલા એકબીજા સાથે ......... દ્વારા જોડાય છે.
$PMNL$ શું છે ?