જો સ્વાદુપિંડને દૂર કરવામાં આવે,તો અપાચિત રહેતું સંયોજન . . . . . . છે.

  • A
    કાર્બોદિત
  • B
    ચરબી
  • C
    પ્રોટીન્સ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

એક સ્વસ્થ વ્યક્તિ નીચે મુજબનો ખોરાક લે છે: $5 \, gm$ કાચી ખાંડ,$4 \, gm$ આલ્બ્યુમિન,$10 \, gm$ શુદ્ધ ભેંસનું ઘી જેમાં $2 \, gm$ વનસ્પતિ ઘી (હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઈલ) ભેળવેલું છે અને $5 \, gm$ લિગ્નિન. તેને કેટલી કેલરી મળવાની શક્યતા છે?

ખોટા વિધાનને ઓળખો.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ કમળામાં ચામડી અને આંખમાં પીળાશ થવી તે પિત્ત રંજકદ્રવ્યો $Bilirubin$ / $Biliverdin$ ના જમા થવાને કારણે છે.
$(2)$ સરળ જૈવિક અણુઓનું જટિલ મહાઅણુઓમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન / સ્વાંગીકરણ કહે છે.

માનવ પાચનતંત્રમાં પદાર્થોના શોષણના સંદર્ભમાં નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ નાનું આંતરડું $(1)$ અમુક દવાઓ
$(b)$ જઠર $(2)$ પાણી,કેટલાક ખનીજો અને દવાઓ
$(c)$ મુખ $(3)$ પાણી,સાદી શર્કરા અને આલ્કોહોલ
$(d)$ મોટું આંતરડું $(4)$ ગ્લુકોઝ,ફ્રુક્ટોઝ અને એમિનો એસિડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo