જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
તે મેન્ડેલિયન લક્ષણો સ્વતંત્ર રીતે પ્રદર્શિત રીતે કરી શકે તેવાં હોવા જોઈએ.
તે પોતાની પ્રતિકૃતિ સર્જવા સક્ષમ હોય છે.
તે રાસાયણિક રીતે અને બંધારણીય રીતે અસ્થિર હોય છે.
તે ઉવિકાસ માટે જરૂરી ધીમો ફેરફાર પૂરો પાડે છે.
નીચેનામાંથી $RNA$ માટે ખોટું શું છે?
$(i)$ $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે.
$(ii)$ $RNA$ માંથી $DNA$ બનવાની ક્રિયા સામાન્ય છે.
$(iii)$ $RNA$ એ માનવમાં જ જનીન દ્રવ્ય તરીકે ઉપયોગી છે.
$(iv)$ $RNA$ માં પોલીન્યુકલીઓટાઈડની એક શૃંખલા છે.
તફાવત આપો : $\rm {DNA}$ અને $\rm {RNA}$
હર્શી અને ચેઈજે વાઈરસને કયા માધ્યમોમાં ઉછેર્યા હતા ?
ફ્રેડરિક ગ્રિફિથ, એવરી, મેકિલઓડ અને મેકકાર્ટિ દ્વારા થયેલા પ્રયોગને યાદ કરો જેમાં $DNA$ જનીન દ્રવ્ય છે, તે ધારણા કરાઈ હતી. જો $DNA$ ને બદલે $RNA$ જનીન દ્રવ્ય હોય તો ગરમીથી મૃત્યુ પામેલ ન્યુમોકોકસ $R\,-$ સ્ટ્રેઇનને, હાનિકારક $S-$ સ્ટ્રેઇનમાં ફેરવી શકશે ? સમજાવો.
તમે હર્શી અને ચેઈઝનો પ્રયોગ પુનરાવૃત કરો છો અને બે સમસ્થાનિકો $^{32}P$ અને $^{15}N$ અપાય છે. (મૂળ પ્રયોગના $^{35}S$ ના બદલે) તો તમે તમારા પરિણામને અલગ કઈ રીતે ધારી શકો ?