$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?
અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો છૂટા પડવામાં અસફળ રહે છે.
બે જનીન સંલગ્ન છે અને એક જ રંગસૂત્ર ઉપર આવેલ છે.
બંને લક્ષણો એક કરતાં વધારે જનીન દ્વારા નિયંત્રિત હોય છે.
બે જનીન બે ભિન્ન રંગસૂત્રો ઉપર આવેલ છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે $50\%$ પુનઃ સંયોજન આવર્તન દર્શાવે છે ?
બે સમયુગ્મી સદસ્યો વચ્ચે સંકરણ કરાવવામાં આવે તે, જેમાં સામાન્ય પ્રકાર $(a, b)$ અને અન્ય વન્ય પ્રકાર $(+, +)$ ધરાવે છે. આ પ્રકારના સંકરણમાં $1000$ માંથી $700$ સભ્યો પિતૃ પ્રકારનાં છે, તો $a$ અને $b$ વચ્ચેનું અંતર ......
$a,b$ અને $c$ ત્રણ જનીન છે. $a$ અને $b$ વચ્ચે વ્યતિકરણની ટકાવારી $20\%$ છે. $b$ અને $c$ ની $28\%$ અને $a$ અને $c$ એ $8\%$ છે. તો રંગસૂત્ર ઉપર જનીનનો ક્રમ શું હશે?
મકાઇમાં રંગીન ભ્રુણપોષ $(C)$ એ રંગહીન $(c)$ પર પ્રભાવી છે અને પૂર્ણ ભ્રૂણપોષ $(R)$ એ સંકોચિત ભ્રૂણપોષ $(r)$ પર પ્રભાવી છે. જ્યારે $F_1$ પેઢી વચ્ચે કસોટીસંકરણ કરાવવામાં આવે ત્યારે નીચે પ્રકારનું નિર્માણ થાય છે.
રંગીન અને પૂર્ણ= $45\%$
રંગીન - સંકુચિંત= $5\%$
રંગહીન - પૂર્ણ= $4\%$
રંગહીન - સંકુચિત= $46\%$
તો આ માહિતી પરથી બે બિન વૈકિલ્પક જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?
તફાવત આપો : સહલગ્નતા અને વ્યતિકરણ