$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?
અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો છૂટા પડવામાં અસફળ રહે છે.
બે જનીન સંલગ્ન છે અને એક જ રંગસૂત્ર ઉપર આવેલ છે.
બંને લક્ષણો એક કરતાં વધારે જનીન દ્વારા નિયંત્રિત હોય છે.
બે જનીન બે ભિન્ન રંગસૂત્રો ઉપર આવેલ છે.
ડ્રોસાફિલામાં માદામાં વ્યતિકરણ થાય છે પણ નરમાં થતું નથી. જનીન $A$ અને $B$ રંગસૂત્ર $10$ સેન્ટીમોર્ગનના અંતરે આવેલા છે. માદા ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે અને નર ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે. તો માદા અને નર ડ્રોસાફિલા દ્વારા કેટલા જન્યુઓ ઉત્પન્ન થાય છે.
રંગસૂત્રોના નકશાઓ ચોક્કસ નકશા નથી. કારણ કે
જો મેન્ડલે સાત લક્ષણોનો $14$ રંગસૂત્રોને બદલે $12$ રંગસૂત્ર ધરાવતી વનસ્પતિનો અભ્યાસ કર્યો હોત તો તેના અર્થઘટનમાં શું તફાવત હોત?
માત્ર જનીન B અને A ની વ્યતિકરણ માત્રા $5\%$ છે. જ્યારે A અને C ની જનીનની વ્યતિકરણ માત્રા $15\%$ છે તો રંગસૂત્ર પર આ જનીનો ની શક્ય શ્રેણી ......છે.
જેમ રંગસુત્રની લંબાઈ સજીવમાં વધુ તેમ ....વધે છે.