$ABO$ રુધિર જૂથ માણસમાં જનીન $I$ દ્વારા નિયંત્રિત છે. તેના ત્રણ વૈકલ્પિક કારકો છે. $I^A, I^B$ અને $i$. ત્રણ ભિન્ન વૈકલ્પિક કારકોને કારણે છ વિભિન્ન જીનોટાઈપ શક્ય છે. તેમાં કેટલા ફીનોટાઈપ બની શકે ? .

  • A

    ત્રણ

  • B

    એક

  • C

    ચાર

  • D

    બે

Similar Questions

પતિ અને પત્નીનો જીનોટાઇપ $I^AI^B$ અને $I^Ai$ છે. તેમના બાળકોમાં રુધિર પ્રકારમાં કેટલા ભિન્ન પ્રકારના જીનોટાઇપ અને ફીનોટાઈપ શક્ય છે ?

  • [NEET 2017]

$A$ રૂધિરજૂથ ધરાવતો પુરૂષ એ, $AB$ રૂધિરજુથ ઘરાવતી સ્ત્રી સાથે લગ્ન ગ્રંથીથી જોડાય તો કયાં પ્રકારની સંતતિ સુચવશે કે પુરૂષ વિષમયુગ્મી $A$ રૂધિરજુથ ઘરાવતો જ હશે?

જો $AB$ રુધિર જૂથ ધરાવતી બે વ્યક્તિ લગ્ન કરે છે અને પ્રમાણમાં વધુ સંતાનો હોય છે. આ બાળકો $A$ રુધિરજૂથ, $AB$ રુધિર જૂથ, $'B'$ રુધિર જૂથ $1:2:1$ ના પ્રમાણમાં જોવા મળે છે. $A$ અને $B$ પ્રકારના પ્રોટીન $AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે આ શેનું ઉદાહરણ છે?

  • [NEET 2013]

એક પરિવારમાં પિતાનું પરિવાર રૂધિર જૂથ '$A$' છે તથા માતાનું રૂધિર જૂથ '$B$' છે. તેમની સંતતિમાં $'AB'$ રૂધિર જૂથ હોવાની સંભાવના $50\%$ છે, તો તે દર્શાવે છે, કે......

તફાવત આપો : અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા