માનવીમાં $X$ -રંગસૂત્ર ઉપર આવેલ પ્રચ્છન્ન જનીનો હંમેશાં . .... હોય છે.
લીથલ (પ્રાણઘાતક)
સબ લીથલ (ઓછા પ્રાણઘાતક)
ફક્ત નરમાં જ જોવા મળે છે
ફક્ત માદામાં જ જોવા મળે છે.
લીંગસંકલિત ખામી મોટા ભાગે ....... હોય છે.
આપેલ વંશાવળીનો અભ્યાસ કરી લક્ષણ શું દર્શાવે છે તે જણાવો.
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.
થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.
નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?