સંલગ્નતાના અભ્યાસ માટે નીચેનામાંથી શું યોગ્ય છે?

  • [AIPMT 1993]
  • A

    $aaBB \times aaBB$

  • B

    $AABB \times aabb$

  • C

    $AaBb \times AaBb$

  • D

    $AAbb \times AaBB$

Similar Questions

ડોસોફીલા જેમાં બે જનીનો $(y* \;$અને $\;w*)$ ની રંગસૂત્રમાં નીચે મુજબની ગોઠવણી હોય તો કેટલા પ્રકારનાં જન્યુ બની શકે ?

ત્રણ જનીનો $a, b, c$ છે. $a$ અને $b$ વચ્ચે વ્યતિકરણ $20\%$ છે. $b$ અને $c$ વચ્ચે $28\%$ અને $a$ અને $c$ $8\%$ ટકા છે. તો રંગસૂત્ર પર જનીનોની ગોઠવણી કઇ પ્રકારે હોઇ શકે.

દ્વિસંકરિતની સંતતિમાં પિતૃ લક્ષણોમાં સંયોજનોનું સંગઠન એ બિનપિતૃ સંયોજનો માટે અધિક છે. આ....ના લીધે છે તેવું કહેવાય.

નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન $(A)$ અને બીજું કારણ $(R)$ છે.

વિધાન $(A)$:જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી.

કારણ $(R)$ :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે.

ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2022]

જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યું

  • [NEET 2019]