પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?

  • A

    વીર્યપ્રવાહીમાં શુક્રકોષો હોતા નથી.

  • B

    અધિવૃષણ નલિકામાં શુક્રકોષો હોતા નથી.

  • C

    શુક્રવાહિની કાપીને બાંધી દેવામાં આવે છે.

  • D

    અપ્રતિવર્તી વંધ્યીકરણ

Similar Questions

એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન $(WHO)$ અનુસાર પ્રાજનનીક સ્વાથ્ય એટલે પ્રજનનનાં તમામ પાસાંઓમાં સુઆરોગ્ય જેમ કે શારીરીક, ભાવનાત્મક, વર્તન અને સામાજીક, $WHO$ નું મુખ્યાલયમાં સ્થીત છે.

નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?

ગર્ભનિરોધની નીચેનામાંથી કઈ પદ્ધતિનો નિષ્ફળતા દર સૌથી વધારે છે ?

પુરૂષ નસબંધીમાં તેનો નાનો ભાગ સહેજ કાપો મૂકીને દૂર કરવામાં, આવે છે.