આવૃત બીજધારી એકદળીનો નરજન્યુજનક એ........ છે.
લઘુબીજાણુધાની
પ્રદેહ
લઘુબીજાણુ
પુંકેસર
પુંકેસરની બાબતમાં અસંગત વિધાન પસંદ કરો.
પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે ?
આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?
કોનામાં અર્ધીકરણ થતાં લધુબિજાણુ ચતુષ્ક બને છે ?
નીચેની આકૃતિ પરાગાશયનો ત્રિપારિમાણિક છેદ દર્શાવે છે. $P$ અને $Q$ને ઓળખો.
$\quad\quad\quad\quad \quad P \quad\quad\quad\quad Q$