જનનકોષનો લેસર દ્વારા નાશ કરવામાં આવે છે. પરંતુ સામાન્ય પરાગનલિકા હજુ પણ બને છે. કારણ કે...
વાનસ્પતિક (નાલ) કોષને નુકસાન થયું નથી.
મૃત જનનકોષનું દ્રવ્ય પરાગની વૃદ્ધિને ઉત્તેજે છે.
લેસર કિરણો પરાગનલિકાની વૃદ્ધિને ઉત્તેજે છે.
પરાગનલિકાના ઉદ્ભવ સ્થાનને ઈજા થઈ નથી.
નીચે આપેલ આકૃતિમાં નરજન્યુઓ, અંડકોષ, ધ્રુવીય કોષકેન્દ્ર, સહાયક કોષો અને પરાગનલિકાના ભાગોના નામ નિર્દેશન કરો.
પરાગરજ - સ્ત્રીકેસર આંતરસંબંધો વર્ણવો.
સ્ત્રીકેસરના ભાગનું નામ આપો કે જે પરાગરજને બંધબેસતાં લક્ષણો ધરાવે છે.
આકૃતિમાં $'S'$ અને $'T'$ શું દર્શાવે છે?
નીચેનામાંથી સહાયકકોષને ઓળખો.