જનનકોષનો લેસર દ્વારા નાશ કરવામાં આવે છે. પરંતુ સામાન્ય પરાગનલિકા હજુ પણ બને છે. કારણ કે...

  • [AIPMT 1989]
  • A

    વાનસ્પતિક (નાલ) કોષને નુકસાન થયું નથી.

  • B

    મૃત જનનકોષનું દ્રવ્ય પરાગની વૃદ્ધિને ઉત્તેજે છે.

  • C

    લેસર કિરણો પરાગનલિકાની વૃદ્ધિને ઉત્તેજે છે.

  • D

    પરાગનલિકાના ઉદ્ભવ સ્થાનને ઈજા થઈ નથી.

Similar Questions

નીચે આપેલ આકૃતિમાં નરજન્યુઓ, અંડકોષ, ધ્રુવીય કોષકેન્દ્ર, સહાયક કોષો અને પરાગનલિકાના ભાગોના નામ નિર્દેશન કરો.

પરાગરજ - સ્ત્રીકેસર આંતરસંબંધો વર્ણવો.

સ્ત્રીકેસરના ભાગનું નામ આપો કે જે પરાગરજને બંધબેસતાં લક્ષણો ધરાવે છે.

આકૃતિમાં $'S'$ અને $'T'$ શું દર્શાવે છે?

નીચેનામાંથી સહાયકકોષને ઓળખો.