જનનકોષનો લેસર દ્વારા નાશ કરવામાં આવે છે. પરંતુ સામાન્ય પરાગનલિકા હજુ પણ બને છે. કારણ કે...
વાનસ્પતિક (નાલ) કોષને નુકસાન થયું નથી.
મૃત જનનકોષનું દ્રવ્ય પરાગની વૃદ્ધિને ઉત્તેજે છે.
લેસર કિરણો પરાગનલિકાની વૃદ્ધિને ઉત્તેજે છે.
પરાગનલિકાના ઉદ્ભવ સ્થાનને ઈજા થઈ નથી.
સ્ત્રીકેસરના ભાગનું નામ આપો કે જે પરાગરજને બંધબેસતાં લક્ષણો ધરાવે છે.
પરાગરજનું પરાગાશન પર સ્થાપનથી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશની ઘટનાને સામુહિક રીતે શું કહે છે?
સંગત અને અસંગત પરાગરજ વિશે માહિતી આપો.
પરાગરજ-સ્ત્રીકેસર આંતરસંબંધો શું છે.
પરાગરજ - સ્ત્રીકેસર આંતરસંબંધો વર્ણવો.