ખોટુ વિધાન ઓળખો.

  • A

    સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસસ્થાન અને તેની આંતરીક દેહધર્મવિધા જવાબદાર છે. 

  • B

    અલિંગી પ્રજનનમા જન્યુ નિર્માણ પણ થઈ શકે છે.

  • C

    લીલાંચલબીજાણું દ્વારા અલિંગી પ્રજનન થાય છે.

  • D

    પેરામિશિયમમા અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે.

Similar Questions

નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ $[Image]$ $I$ પેનિસિસિયમના કણીબીજાણુઓ
$Q$ $[Image]$ $II$ કલેમિડોમોનાસના ચલબીજાણુઓ
$R$ $[Image]$ $III$ વાદળી અંત:કલિકા
$S$ $[Image]$ $IV$ હાઈડ્રામાં કલિકાસર્જન

વાનસ્પતિક પ્રસર્જકો $=.........$

બટાકાની આંખો એ ......... છે.

તેનામાં કલીકા દ્વારા પ્રજનન થાય