ખોટુ વિધાન ઓળખો.
સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસસ્થાન અને તેની આંતરીક દેહધર્મવિધા જવાબદાર છે.
અલિંગી પ્રજનનમા જન્યુ નિર્માણ પણ થઈ શકે છે.
લીલાંચલબીજાણું દ્વારા અલિંગી પ્રજનન થાય છે.
પેરામિશિયમમા અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે.
નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ $[Image]$ | $I$ પેનિસિસિયમના કણીબીજાણુઓ |
$Q$ $[Image]$ | $II$ કલેમિડોમોનાસના ચલબીજાણુઓ |
$R$ $[Image]$ | $III$ વાદળી અંત:કલિકા |
$S$ $[Image]$ | $IV$ હાઈડ્રામાં કલિકાસર્જન |
વાનસ્પતિક પ્રસર્જકો $=.........$
બટાકાની આંખો એ ......... છે.