નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?

  • [AIPMT 1996]
  • A

    ગ્લુકાગોન

  • B

    કોર્ટિઝન

  • C

    આલડોસ્ટેરોન

  • D

    ઇસ્યુલિન

Similar Questions

પાણી અને ઈલેકટ્રોલાઈટ્નું નિયમન કરતો કોર્ટિકોઈડ છે.

ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?

  • [AIPMT 1995]

આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:

$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.

$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.

$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.

$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.

નીચેનામાંથી સાચું વાક્ય ક્યું નથી ?

એડ્રિનલના કયા ભાગ (અંગ)માંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે?