જ્યારે શરીરમાં પરજાત દ્રવ્યોથી બચવા માટે તૈયાર ................... નો સીધેસીધો પ્રવેશ શરીરમાં કરાવાય છે ત્યારે તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહે છે.

  • A
    બેક્ટરિયા
  • B
    રસી
  • C
    એન્ટીબોડી
  • D
    એન્ટીજન

Similar Questions

જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?

phagolysosomeનું નિર્માણ કરતા કોષોને ઓળખો.

મનુષ્યમાં પ્લાઝમોડીયમનો સંક્રમણ તબકકો...........છે.

નીચે આપેલ પૈકી કયું કિરણ $DNA$  ને ઇજા કરે છે ?

કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?