જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?
$ADA$ ઊત્સેચકીય થેરાપી
જનીન થેરાપી
થાયમોસાઈટ્સનું પ્રમાણ ઘટાડી
$A$ અને $B$ બંને
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે ?
$IgA, IgM$ શું છે ?
વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?
માઈક્રોસ્પોરમ, ટ્રાઈકોફાયટોન અને એપીડફાયટોન પ્રજાતિનાં રોગકારકો ..... માટે જવાબદાર છે.
એઇડ્ઝના રોગમાં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યા ઘટે છે ?