જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?

  • A

    $ADA$ ઊત્સેચકીય થેરાપી

  • B

    જનીન થેરાપી

  • C

    થાયમોસાઈટ્સનું પ્રમાણ ઘટાડી

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે ?

$IgA, IgM$ શું છે ?

વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?

માઈક્રોસ્પોરમ, ટ્રાઈકોફાયટોન અને એપીડફાયટોન પ્રજાતિનાં રોગકારકો ..... માટે જવાબદાર છે.

એઇડ્ઝના રોગમાં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યા ઘટે છે ?