જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?

  • A

    કંઈ નક્કી કહી શકાય નહી

  • B

    મેલેરીયાની અસર થશે

  • C

    મેલેરીયાની કોઈ અસર નહી થાય

  • D

    સ્પોરોઝુઓઈટનો વિકાસ અટકશે

Similar Questions

એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?

પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.

એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.

  • [AIPMT 1990]

આકૃતિ $X$ ને ઓળખો|

મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે

  • [NEET 2020]