વિધુતભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિધુતક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. તો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો સપાટીને લંબરૂપે વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E } ન$ હોય તો સપાટીને સમાંતર વિદ્યુતક્ષેત્રનો ઘટક અશૂન્ય હોય તેથી સપાટી પરના મુક્ત વિદ્યુતભારો કંઈક બળ અનુભવે તેથી ગતિ કરવા લાગે. તેથી સુવાહક સ્થાયી સ્થિતિમાં ન રહે.

આથી, સ્થાયી સ્થિતિમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ નો કોઈ સ્પર્શીય ધટક (સપાટીને સમાંતર ઘટક) ન હોવો જોઈએ.

તેથી વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર સ્થિતવિદ્યુતક્ષેત્ર સપાદીને દરેક બિદુએ લંબ હોવું જ જોઈએ જે આકૃતિમાં દર્શાવ્યું છે.

(જે સુવાહક માટે વિદ્યુતભારની પૃઠધનતા શૂન્ય હોય તો તેની સપાદી પર વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.) $\left[\because 0=\frac{\sigma}{\epsilon_{0}}\right]$

898-s105

Similar Questions

$6\ cm$ ત્રિજયા ઘરાવતા ગોળીય કવચને સમકેન્દ્રિત રહે તેમ $4\ cm$ ત્રિજયા ઘરાવતો ગોળો મુકેલ છે. બહારની ગોળીય કવચને ગ્રાઉન્ડ કરેલી છે.જો અંદરના ગોળાનો વોલ્ટેજ $3\ e.s.u$ હોય તો તેમાં વિદ્યુતભાર કેટલા .......$ e.s.u.$ થાય?

$a$ અને $b$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાઓને તાર વડે જોડેલા હોય, ત્યારે તેઓની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર $E_a/E_b$ છે. તો.....

$R_{1}$ અને $\mathrm{R}_{2}$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવેલા છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓનો ગુણોત્તર $\left(\sigma_{1} / \sigma_{2}\right)$ $.....$ છે.

  • [NEET 2021]

એક અવાહક ધન ધાતુના ગોળાને $+Q$ વિદ્યુતભાર વડે વિદ્યુતભારીત કરેલો છે. પૃષ્ઠ પર $+Q$ વિદ્યુતભારનું વિતરણ ....... હશે.

જો નક્કર અને પોલા સુવાહક ગોળાની ત્રિજ્યા સમાન હોય તો,