જલવાહક પેશી મીશ્રણ છે.
ચાર સમાન ઘટકોનું
ત્રણ સમાન ઘટકો
ચાર જુદા જુદા ઘટકોનું
ત્રણ અલગ-અલગ ઘટકોનું
નીચે પૈકી કઈ પેશી મુખ્ય સંગ્રાહક ભાગોનો સમૂહ બનાવે છે?
વાહિનીઓ અને સાથી કોષો ........નો લાક્ષણિક ગુણધર્મ છે.
અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે
અનાવૃત્ત બીજધારી વનસ્પતિને નરમ કાષ્ઠ બીજાણુંભિદ્ કહેવામાં આવે છે કારણ કે તેઓમાં ........ની ઊણપ હોય છે.
ચાલનીનલિકાની લાક્ષણિકતા કઈ છે?